બેંકની પ્રોડક્ટ્સ

શૈક્ષણિક લોન

ઉચ્ચ/વ્યાવસાયિક અભ્યાસ માટે ભારતમાં 10 અને વિદેશમાં 20 લાખ સુધી

ઓવરડ્રાફ્ટ

બેલેન્સ ખતમ થયા પછી યોગ્યતા પ્રમાણે વધારાના ઉપાડની સગવડતા

શું તમે જાણો છો ?

વિધ્યાર્થી ભારત સરકારના Vidya Laxmi Portal પર શૈક્ષણિક લોન માટેની અરજી તેમજ તેને ટ્રેકિંગ કરી શકે છે.

હકીકત:
બેંક લોનનો વ્યાજદર સાહુકારોની સરખામણીએ ખૂબ જ ઓછો હોય છે. આથી જો સાહુકાર 3% વ્યાજદર દર્શાવેતો એનો મતલબ 36% પ્રતિ વર્ષ. જ્યારે જો બેંક 12% વ્યાજદર દર્શાવેતો એનો મતલબ 12% પ્રતિ વર્ષ.
આગળ ગયા